ગાંધીજીના પ્રિય અગિયાર મહાવ્રત સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં. સ્વરઃ અજ્ઞાત ક્લીક કરો અને સાંભળોઃ
|